Header Ads Widget

Ticker

8/recent/ticker-posts

NAINITAL BANK RECRUITMENT 2023 નૈનિતાલ બેંક ભરતી 2023



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

NAINITAL BANK RECRUITMENT 2023 નૈનિતાલ બેંક ભરતી 2023

WELCOME TO WWW.KAMALKING.IN AND WWW.JOBGUJARAT.IN OFFICIAL WEBSITE FOR LATEST JOBS RECRUITMENT UPDATES AND EDUCATION UPDATES.

જોબ ગુજરાત www.jobgujarat.in વેબસાઈટ કે જયાં સરકારી નોકરીઓની દરરોજ માહિતી મુકવામાં આવે છે અને લાખો લોકો જોબ ગુજરાત www.jobgujarat.in વેબસાઈટની વિઝીટ કરે છે અમે તમારુ www.jobgujarat.in જોબ ગુજરાત વેબસાઈટ પર સ્વાગત કરીએ છીએ.

નૈનિતાલ બેંકમાં ભરતી, છેલ્લી તારીખ : 27-08-2023

નૈનિતાલ બેંકમાં ભરતી @ w ww.nainitalbank.co.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા આવ્યા છે કારણ કે નૈનિતાલ બેંકમાં કુલ 110+ જગ્યાઓ પર કાયમી નોકરીનો ગોલ્ડન ચાન્સ આવી ગયો છે.

NAINITAL BANK RECRUITMENT 2023 નૈનિતાલ બેંક ભરતી 2023


નૈનિતાલ બેંકમાં ભરતી 2023

સંસ્થાનું નામનૈનિતાલ બેંક
નોકરીનું સ્થળભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોટિફિકેશનની તારીખ05 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ05 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ27 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકwww.nainitalbank.co.in

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને તેવા તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

અન્ય નોકરીઓની જાહેરાતો જોવા અને ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો (અહીં ટચ કરો)

નૈનિતાલ બેંકમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન નૈનિતાલ બેંક દ્વારા ઘ્વારા 05 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 05 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27 ઓગસ્ટ 2023 છે.

નૈનિતાલ બેંકમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ નૈનિતાલ બેંક દ્વારા ક્લાર્ક તથા મેનેજમેન્ટ ટ્રેઈનીની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

આરોગ્ય હેલ્થકેર ટીપ્સની જાણકારી માટે અહીં ક્લિક કરો

નૈનિતાલ બેંકમાં ભરતી માટે પગાર ધોરણ

નૈનિતાલ બેંકની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની તેની માહિતી તમે આપેલ આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
ક્લાર્કરૂપિયા 19,900 થી 47,920
મેનેજમેન્ટ ટ્રેઈનીરૂપિયા 40,000

નૈનિતાલ બેંકમાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ નૈનિતાલ બેંકની આ ભરતીમાં ક્લાર્કની 50 તથા મેનેજમેન્ટ ટ્રેઈનીની 60 આમ કુલ 110 જગ્યા ખાલી છે.

નૈનિતાલ બેંકમાં ભરતી માટે વયમર્યાદા

નૈનિતાલ બેંક ની આ ભરતીમાં વયમર્યાદા 21 વર્ષ થી લઈ 32 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર she આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

વિવિધ સરકારી યોજનાઓની માહિતી માટે અહીં ક્લિક કરો

નૈનિતાલ બેંકમાં ભરતી માટે લાયકાત

મિત્રો, નૈનિતાલ બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોમર્સ કોમર્સ કે કે સ્ટ્રીમના સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે. વધુમાં તમને કોમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે.

નૈનિતાલ બેંકમાં ભરતી માટે જરૂરી દસ્તાવેજો

નૈનિતાલ બેંકની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો દસ્તાવેજો કરવાના રહેશે.

પાસપોર્ટ સાઈઝ ફોટો

સહી

આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ

અભ્યાસની માર્કશીટ

ડિગ્રી

અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)

તથા અન્ય જરૂરી દસ્તાવેજો

નૈનિતાલ બેંકમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

નૈનિતાલ બેંકમાં કાયમી નોકરી મેળવવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.

ઓનલાઈન પરીક્ષા

ઇન્ટરવ્યૂ

નૈનિતાલ બેંકમાં ભરતી માટે અરજી ફી

નૈનિતાલ બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોએ કલાર્કની પોસ્ટ પોસ્ટ અરજી ફી પેટે 1,000 રૂપિયા તથા મેનેજમેન્ટ ટ્રેઈનીની પોસ્ટ પર અરજી ફી પેટે 1,500 રૂપિયા ચુકાવવાના રહેશે.

નૈનિતાલ બેંકમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?

સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.

હવે નૈનિતાલ બેંકની સત્તાવાર વેબસાઈટ @ www.nainitalbank.co.in વિઝીટ કરો. ત્યાં તમને “Recruitment” ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લિક કરો.

હવે તમને “Application Form” જોવા મળશે એના ઉપર ક્લિક કરો.

હવે તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.

હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.

આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

નોંધ :  અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી આવી છે વધુ માહિતી માટે સત્તાવાર સત્તાવાર મુલાકત લઈ શકો શકો છો અને અન્ય કોઈ માહિતી માટે નીચે ” ”  Comment “  કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને નૈનિતાલ બેંકમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે www.jobgujarat.in and www.kamalking.in સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા  WhatsApp ગ્રુપ  સાથે જોડાઓ.

જોબ ગુજરાત (www.jobgujarat.in) વેબસાઈટની મુલાકાત લેવા બદલ આભાર. તમારા મિત્રો ને પણ આ વેબસાઈટની જાણકારી આપો અને અમાર વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો ઉપર આપેલ વોટ્સએપ ગ્રુપ લિંક દ્વારા જોડાઈ પણ શકો છો જેથી તમામ જાણકારી અમે તમને ફટાફટ પહોચાડી શકીએ.

THANKS FOR DAILY VISIT WWW.KAMALKING.IN AND WWW.JOBGUJARAT.IN FOR ALL TYPES OF JOBS RECRUITMENT UPDATES AND EDUCATIONAL NEWS